અમરેલી

શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વીજપડી વિસ્તાર દ્વારા આયોજિત પાટોત્સવ.

શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વીજપડી દ્વારા આયોજિત એકલિંગેશ્વરદાદાનો પાટોત્સવ ફાગણ સુદ  ૧૪ ને રવિવાર તારીખ ૭-૪-૨૯૨૪ના રોજ સરેરા મુકામે તાલુકો જેસર જેન્તીભાઈ દુર્લભજીભાઈ ઉપાધ્યાયના નિવાસ્થાને યોજનાર છે તો તમામ જ્ઞાતિબંધુને હાજરી આપવા ભરતભાઈ જે ત્રિવેદી પ્રમુખશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

Related Posts