અમરેલી

સંપર્ક થી સમર્થન કાર્યક્રમ હેઠળ વિશિષ્ટ પરીવારો સાથે મુલાકાત કરતા ધારાસભ્ય કૌશિક વેકરીયા

પશસ્વિ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર તેના નવ વર્ષ પૂર્ણ કરી ચુકી છે ત્યારે ૩૦ મે થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જિલ્લા, મંડલ અને શક્તિ કેન્દ્ર અને બુથ પર કરવાનું આયોજન કરેલ છે. તથા વિશેષ જન સંપર્ક અભિયાન પેટે ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, જિ.પં.તા.પે. અને ન.પા.ના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપ સંગઠનના હોદેદારો ને આ કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરવાની જવાબદારી સોપેલ છે.

ભારતીય જનતા પાર્ટીનાં શીર્ષ નેતૃત્વએ જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સંપર્ક થી સમર્થન નો કાર્યક્રમ આપેલ. જેમા જિલ્લાની દરેક વિધાનસભા મત વિસ્તારમાં રહેતા પ્રભાવશાળી વ્યક્તિઓ અને તેમનાં પરીવારો સાથે મુલાકાત કરી અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારનાં નવ વર્ષ પૂર્ણ થયા છે અને આ નવ વર્ષ દરમ્યાન કેન્દ્ર અને રાજય સરકારે સેવા, સુશાશન, વિશ્વાસ અને ગરીબ કલ્યાણના પ્રજાલક્ષી કાર્યો કર્યા છે તે અંગેની ચર્ચા આ વિશિષ્ટ પરીવારો સાથે કરવાની હોય છે.

આ સંપર્ક થી સમર્થન અભિયાન અંતર્ગત ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયાએ અમરેલી શહેરમાં પાણી દરવાજા મુખ્ય સ્વામીનારાયણ મંદીર મુકામે સ્વામીનારાયણ ભગવનનાં દર્શન કરી ગોપાલમુનિ સ્વામી,હરી સ્વરૂપ સ્વામી, ભગવાન સ્વામી, નિવૃત બેંક મેનેજર જિન્નાભાષા વધાસીયા અને પરીવાર, લેખક તેમજ શિક્ષણવિદ પ્રણવભાઈ પડવા અને પરીવાર, થાકાર શાસ્ત્રી દીપેનભાઈ પંડ્યા અને પરીવાર, વિવાન ધારાશાસ્ત્રી ઉદયનભાઈ ત્રિવેદી અને તેમના પરીવાર ની ખાસ મુલાકત લીધી હતી. આ તકે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કે પ્રજાલક્ષી કાર્યો અને યોજનાઓથી વતા ફાયદાઓ વિશે ચર્ચા લ

આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ પોરાજીયા, અમરેલી નગરપાલીકા પ્રમુખ પ્રતિનીથી ચંદભાઈ સમાણી, અમરેલી શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણા, ન.પા.સભ્ય શિ કાબરીયા, શહેર યુવા ભાજપ મહામંત્રી જતીન સાવલીયા સહીતનાં કાર્યકતાઓ હાજર રહયા હતા.

Related Posts