સણોસરા ગામના યુવા કાર્યકર્તા રામદેવસિંહ ગોહિલે પોતાના 44માં જન્મદિવસ નિમિત્તે મોજશોખ ઉજાણીના બદલે માનવસેવાનું કાર્ય રક્તદાન શિબિર યોજી હતી.
બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરના પ્રભુભાઈ બાંભણિયાના સંકલન સાથે આ રક્તદાન શિબિરમાં અગ્રણીઓ ગોકુળભાઈ આલ, દિલીપસિંહ ગોહિલ, કુરજીભાઈ મકવાણા, ઘનશ્યામસિંહ ગોહિલ, રાજુભાઈ જાની વગેરેની ઉપસ્થિતિ સાથે શુભેચ્છકો મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
કાર્યકર્તા રામદેવસિંહ ગોહિલનો જન્મદિવસ 14 તારીખ હોઈ એ અગાઉ આજે 10 તારીખ રવિવારે રક્તદાન શિબિર યોજાયેલ.
સણોસરાના યુવા કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજી

Recent Comments