સમસ્ત વાળા ગોઠીપરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથા ગાત્રાળ ધામ દેવગામ મુકામે રાખવામાં આવેલ છે તે સંદર્ભે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબને આમંત્રણ પાઠવતા સમસ્ત ગોઠી વાળા પરિવારના પ્રમુખ શ્રી જીતુભાઈ વાળા તેમજ ઉપ પ્રમુખ શ્રી ટીસુબાપુ માયાપાદર દરબાર આમંત્રણ પાઠવ્યું છે.
સમસ્ત વાળા ગોઠી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથા

Recent Comments