અમરેલી

સરંભડા ગામે પુર સંરક્ષણ દીવાલ બનાવવા બાબતે અરજી કરતાં પરેશ ધાનાણી

પરેશ ધાનાણીના વિધાનસભા મતવિસ્તારના અમરેલી તાલુકાના સરંભડા ગામે શેત્રુંજી નદી ઉપર ભૂંગળાવાળા પુલ પાસે પુર સંરક્ષણ દિવાલ બનાવવા બાબતની દરખાસ્ત અધિક્ષક ઈજનેરશ્રી , પંચાયત ( મામ ) વર્તુળ -૨ , રાજકોટે તેઓના તા . ૧૪-૬-૨૦૨૨ના પત્રથી માર્ગ અને મકાન વિભાગ , ગાંધીનગરને મોકલી આપેલ છે . સદર દરખાસ્તને મંગાવી , સત્વરે મંજૂરી આપી , જોબ નંબર ફાળવી , કામ સત્વરે શરૂ કરાવવા મારી વિનંતી કરેલ છે.

Related Posts