અમરેલી

સરદાર ચોક અને સરદાર પુલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી એ પ્રતિમા ને ફુલહાર અર્પણ કરતા સોશ્યલ ગ્રુપ ના અગ્રણી ઓ

દામનગર શહેર માં સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેર ના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરાયા તેમજ શહેર માં પ્રવેશતા જ સરદાર પુલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ના ફુલહાર અર્પણ કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ એ અખંડ ભારત ના શિલ્પી નીચું નિશાન ના માફ ના પ્રણેતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૯ મી જન્મ જ્યંતી એ શહેર માં સરદાર ચોક અને સરદાર બ્રિજ ખાતે સરદાર પટેલ ને ફુલહાર કરી સરદાર પટેલ ના સમગ્ર જીવન કવન અને આદર્શ ગુણ નિર્ભય નીડરતા ને યાદ કરાયા હતા 

Related Posts