અમરેલી

સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી એ પુષ્પાજંલી આપતા જિલ્લા સાંસદ સહિતના અગ્રણી ઓ

અમરેલી શહેર ભાજપ દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૬ મી જન્મજયંતી નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે લોકપ્રિય સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા,પ્રદેશ યુવા ભાજપ ઉપ પ્રમુખ શ્રી મનીષ સંઘાણી,પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી શ્રી ભાવનાબેન ગોંડલીયા,જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઇ કાબરીયા,કિસાન મોરચા ના પ્રમુખ શ્રી મેહુલ ધોરાજીયા,અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષાબેન રામાણી,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલીયા,શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા,મહામંત્રી શ્રી રાજેશ માંગરોળિયાં,ભરતભાઇ મકવાણા,કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા,તુષાર વાણી,વિજય ચોટલીયા,ભાવેશ વાળોદરા સહિત નગરસેવકો હોદ્દેદારો,કાર્યકર્તાઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts