સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ ખાતે આવેલ સુપ્રસિધ્ધ રામદેવપીર મંદીર જયશ્રી રામદેવજી મહારાજ સેવા આશ્રમ ખાતે ચૈત્ર સુદ બીજ ના પવિત્ર દિવસે બાળકો ને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું આતકે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ અને ભાવ ગણેશ મંદીર ના ભાવનાબેન મહેતા, રમીલાબેન બાવાજી, અમિતગીરી ગોસ્વામી દ્વારા બાળકો ને બટુક ભોજન પીરસવામાં આવ્યું હતું.
સાવરકુંડલા બાયપાસ ખાતે બીજ નિમિતે રામદેવજી મહારાજ સેવા આશ્રમ ખાતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.

Recent Comments