અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાના પ્રયાસો થકી સરકારશ્રી તરફથી અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રને મજુરી આપવામા આવેલ છે . આ માટે સાસદશ્રી અને જીલ્લા ભાજપ પ્રમુખશ્રીએ તા . ૨૨/૧૧/૨૦૨૧ , તા . ૧/૧/૨૦૨૨ અને તા . ૨૯/૫/૨૦૨૨ ના પત્રોથી રાજયના આરોગ્ય મત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને આરોગ્ય વિભાગને સતત લેખિત તેમજ રૂબરૂ મળી અસરકારક રજૂઆત કરેલ હતી .
સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાના જણાવ્યા પ્રમાણે વિજપડી ગામએ સાવરકુંડલા તાલુકાન અને જીલ્લાન સૌથી મોટુ છેવાડાન ગામ હોવાની સાથે સાથે વ્યાપારીક અને આરોગ્યની દ્રષ્ટિએ ૩૫ થી પણ વધુ ગામોન કેન્દ્રનુ ગામ છે . વર્તમાનમાવિજપડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાયૅરત છે પરંતુ આજુબાજુના ૩૫ થી પણ વધુ ગામોના દર્દીઓનો ઘસારો હોવાને લીધે દર્દીઓને તેમજ ઉપલબ્ધ ડોકટસૅ — સ્ટાફને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે . તેથી વિજપડી ગામે સામહિક આરોગ્ય કેન્દ્ર મજુર કરવા બાબતે સાવરકુંડલા તાલુકા ભાજપ મહામત્રી શ્રી નીતિનભાઈ નગદીયા , તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ચાવડા , તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ભવા , સરપચ શ્રી ભરતભાઈ ગીગૈયા , પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો તરફથી અમોને કરવામા આવેલ અવાર નવાર રજૂઆતોના અનુસધાને ઓમોએ સરકારશ્રીમા સતત રજૂઆતા કરેલ હતી .
જેના ફળસ્વરૂપે રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મત્રાલય તરફથી તા . ૨૫/૭/૨૦૨૨ ના ઠરાવથી વિજપડી ગામે સામહિક આરોગ્ય કેન્દ્ર મજુર કરવામા આવેલ છે અને હાલ પી.એચ.સી.ના સ્થાને સી.એચ.સી. સ્થાપવા અગેની કામગીરી પ્રગતિમા છે . જેથી ભવિષ્યમા વિજપડી ગામે સી.એચ.સી. કાર્યરત થતા વિજપડી અને આસપાસના ગ્રામ્ય લોકોને પડતી હાલાકીઓનનિરાકરણ થશે . તેમજ સ્થળ – સ્થિતિ , બીલ્ડીંગ અને સ્ટાફ સાથે અદાજિત રૂા . ૮ થી ૧૦ કરોડ જેવી માતબર રકમ સાથે આ કામ થશે તેવ બને નેતાઓએ જણાવેલ છે .
Recent Comments