અમરેલી

સારહી યુથ ક્લબ ઓફ  અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”

સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.24/12/2023 નાં રોજ શ્રી તેજસભાઇ ત્રિવેદી નાં સહ પરિવાર ને ગાયત્રી યજ્ઞ મા બેસવાનો લાભ મળ્યો*  અને યજ્ઞ વિધી કરી.ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનો શ્રી બીપીનભાઈ ભરાડે ગાયત્રી યજ્ઞ કરાવ્યો આ તકે  નગર પાલિકા નાં કારોબારી ચેરમેન શ્રી મનીષભાઈ ધરજીયા,દંડક શ્રી દિલાભાઈ વાળા, શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી તુષારભાઈ જોષી,નગર પાલિકા પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ શ્રી ચંદુભાઈ રામાણી, સારહી પરિવાર નાં પદાધિકારીશ્રી હરિભાઇ બાંભરોલિયા,શ્રી વી.પી. માંગરોલિયા,શ્રી ચીમનભાઈ પટોળિયા સહિત ના પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા *સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ

Follow Me:

Related Posts