સાવરકુંડલા શહેરના રહેવાસી આર્મી મેન જગદીશભાઈ સરવૈયા એ ફોજ માં ૨૧ વર્ષ દેશની સૈનિક સેવા ફરજ બજાવી. તેઓનો નિવૃત વિદાયમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેઓ નિવૃત્ત થઈ માદરે વતન પરત આવતા સાવરકુંડલા ખાતે નાવલી પોલીસ ચોકી પાસે ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
સાવરકુંડલાના આર્મી મેન જગદીશભાઈ સરવૈયાનો નિવૃત વિદાયમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો

Recent Comments