સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કળથયાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં ખડસલી ગામના આગેવાનો તેમજ આંગણવાડી કાર્યકર અને પ્રાથમિક શાળાના બાળકો તેમજ શિક્ષક સ્ટાફ સહિત ગામના સરપંચ શિલ્પાબેન માલાણી ઉપસ્થિત રહી કળશયાત્રાનું પ્રસ્થાન કરાવેલ એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ.

Recent Comments