સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ભગવાન રાઘવેન્દ્રના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં તમામ લોકોને સમસ્ત મુસ્લિમ સમાજ ગાધકડા દ્વારા પાણી અને ચા ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને તમામ લોકો આ શોભાયાત્રાની સેવામાં પણ જોડાયા હતા. કામગીરી દરમિયાન પણ આ તમામ લોકોની હાજરી હતી તે ઉપરથી સાબિત થાય છે સર્વ ધર્મ સમભાવનો અનુભવ ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ શોભાયાત્રા દરમિયાન જોવા મળેલ
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે કોમી એકતાના પ્રતીકનો અહેસાસ રામલલ્લાની શોભાયાત્રામાં જોવા મળેલ

Recent Comments