અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો જર્જરિત હાલતમાં હતો. જે ટાંકો ગ્રામ્યજનો તેમજ ત્યાંથી પસાર થતાં લોકો માટે ભયજનક હોય ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા આ ટાંકો તોડી પાડવાની મંજૂરી માંગવામાં આવેલ જે મંજૂરી મળી જતાં રાત્રિના સમયે આ ટાંકો તોડી પાડવામાં આવેલ. જેના લીધે ગ્રામજનોને ભય મુક્તિનો અહેસાસ થયો હતો.
સાવરકુંડલા તાલુકાના જીરા ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો જર્જરિત ટાંકો તોડી પડયો


















Recent Comments