સાવરકુંડલા તાલુકાના બોઘરીયાણી ગામ ખાતે શ્રી બોઘરીયાણી ખોડિયાર માતાજી મંદિરના પટાંગણમાં બ્રહ્મલીન સદગુરુ પરમ પૂજ્ય શ્રી નારણદાસજી બાપુ ના સાનિધ્યમાં શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથાનું આશ્રમના મહંત શ્રી મહેશદાસજી બાપુ દ્વારા શ્રી રામ ચરિતમાનસ જ્ઞાનયજ્ઞ રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે કથાના વક્તા જુનાગઢ નિવાસી પુરાણાચાર્ય શાસ્ત્રી રવિન્દ્રભાઈ જોશી દ્વારા સંગીત શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે સાવરકુંડલા શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતા ને બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભજન,ભક્તિ અને ભોજનનો લ્હાવો લેવા અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને કથાના મુખ્ય યજમાન શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
સાવરકુંડલા તાલુકાના બોઘરીયાણી ગામ ખાતે શ્રી બોઘરીયાણી ખોડિયાર માતાજી મંદિરના પટાંગણમાં શ્રી રામ ચરિતમાનસ જ્ઞાનયજ્ઞ રામકથા

Recent Comments