સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ખડસલી વીજપડી, મેરીયાણા, ભંમર, હાડીડા, નવાગામ ચીખલી, ઘાંડલાના બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભગવાન પરશુરામની પૂજા આરતી તેમજ સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આ સમારંભના ભોજન સમારંભ ના દાતા નિતેશકુમાર ધીરજલાલ દેસાઈ તેમજ દેસાઈ પરિવાર વીજપડી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું.
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પરશુરામ જયંતિ ઉજવણી ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી .

Recent Comments