તાજેતરમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે યોજાયેલી વિવિધ બોર્ડની ચેરમેનની ચૂંટણીમાં બેન્કિંગ , કોટન અને ટ્રાન્સફોડ વિષયના અધ્યક્ષ અને ચેરમેન તરીકે પ્રો. ડો. બી. ડી. વરૂ બિન હરીફ ચુટાય અાવ્યા છે. પ્રોફેસર વરૂ શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલામાં અર્થશાસ્રના પ્રોફેસર તરીક ફરજ બજાવે છે તેમની આ નિંમણૂકથી કોલેજ પરિવાર તથા મિત્ર મંડળ ગ્રુપ સર્કલ શિક્ષણ જગત સાથે જોડાયેલ કર્મચારી ઓ આવકારી અભિનંદન આપ્યા હતા
સાવરકુંડલા પ્રોફેસર ડો.બી.ડી.વરૂ ની ચેરમેન તરીકે બીન હરીફ વરણી

Recent Comments