અમરેલી

સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય  મહેશભાઈ કસવાળા દરબારગઢમાં આવેલ જશોનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે. 

સાવરકુંડલાની મધ્યમાં  દરબારગઢમાં આવેલું જૂનું અને પૌરાણિક જશોનાથ મહાદેવ મંદિરે લઘુરુદ્રહોમાત્મક યજ્ઞના પાવન પ્રસંગે  સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળા જશોનાથ મહાદેવ મંદિરે  દર્શન કરી અભિષેક કરેલ અને આશીર્વાદ મેળવ્યા.

Related Posts