વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લામાં વિવિધ જાગૃત્તિ કાર્યક્રમ શરુ છે. ૯૭-સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લીલીયા તાલુકાના મતદારોને આગામી તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન કરવા માટે વરિષ્ઠ નાગરિક દ્વારા મતદાન જાગૃત્તિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં વરિષ્ઠ નાગરિક દ્વારા મતદાન જાગૃત્તિનો સંદેશ

Recent Comments