સાવરકુંડલા શહેરમાં આજ સવારથી જ વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું. ઠંડા પવન સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે શિયાળાનો પ્રારંભ થયો હોય ત્યારે આવા વાદળછાયા વાતાવરણને કારણે શરદી ઉધરસ અને શ્વાસની તકલીફમાં વધારો થવાની શક્યતા છે. ખાસકરીને નાના બાળકો અને વડીલોએ ગરમ વસ્ત્રો પહેરીને જ બહાર નીકળવું હિતાવહ.
સાવરકુંડલા શહેરમાં આજરોજ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનનું પ્રમાણ જોવા મળ્યું.સૂરજ છાબડે ઢંકાયો. વાદળછાયું વાતાવરણમાં શરદી ઉધરસ અને શ્વાસના દર્દોને નિમંત્રણ.

Recent Comments