પરમ પૂજ્ય સંત શ્રી વેલનાથ બાપુ ની આજરોજ પુણ્યતિથિ હોય તે નિમિત્તે સાવરકુંડલા શહેરમાં ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક ડી.જે. સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ શોભાયાત્રામાં બાળકો, યુવાનો તથા વડીલો તેમજ બહોળી સંખ્યામાં બહેનો જોડાયા હતા
સાવરકુંડલા શહેરમાં પરમ પૂજ્ય સંત શ્રી વેલનાથ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા નીકળી

Recent Comments