ભાવનગર

સિહોરમાં પોષણ જાગૃતિ કાર્યક્રમ

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોર દ્વારા પોષણ પખવાડિયા અંતર્ગત વિવિધ આયોજનો થઈ રહ્યા છે. કચેરીના વડા શ્રી હેમાબેન દવેના સંકલન સાથે સિહોરમાં પ્રગટનાથ વિસ્તારના આંગણવાડી કેન્દ્રમાં શ્રી દુર્ગાબેન બાબરિયાના આયોજન મુજબ પોષણ સંબંધી જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ, જેમાં બાળકો સાથે વાલીઓ ઉત્સાહભેર જોડાયા. અહી કચેરીના શ્રી સવિતાબેન ગોહિલ, શ્રી ધ્રુવભાઈ મહેતા અને શ્રી સ્મિતાબેન ચૌહાણ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

Related Posts