અમરેલી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજીના દર્શને પધારેલ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નું મંદિર કાર્યાલય ખાતે અગ્રણી શ્રી અમરશીભાઈ પરમાર  દેવરાજભાઈ સિંધવ ગોપાલભાઈ ચુડાસમા એવમ ટ્રસ્ટી અને પૂજારી પરિવાર સહિત ના ઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સેવા અન્ન ક્ષેત્ર સમૂહ લગ્નોત્સવ શિક્ષણ આરોગ્ય જેવી વિવિધ  સામાજિક સેવા પ્રવૃત્તિ થી મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને અવગત કરતા મંદિર ટ્રસ્ટ ના મેનેજર ગોપાલભાઈ ચુડાસમા ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા ને શ્રી ભુરખિયા હનુમાનજી નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરતા ક્ષત્રિય સમાજ અગ્રણી માજી સરપંચ અમરશીભાઈ પરમાર અને પૂજારી પરિવાર અને કર્મચારી ગણ

Related Posts