માનવ જીદંગી બચાવવા અતિ મહત્વ નું માનવ રક્ત અને રક્ત દાન મહતા દર્શવાતા સંતો ના સાનિધ્ય માં મહારક્તદાન કેમ્પ યોજાયો જોધલપીર આશ્રમ ખાતે તા 7/3/21ને રવિવારે અમરોલી ચાર રસ્તા પાસે આવેલ જોધલપીર આશ્રમ સુરત ખાતે રક્તદાન કેન્દ્ર એન્ડ રિચઁસ સેન્ટર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમા જોધલપીર આશ્રમ મહંત ભરતદાસબાપુ, મહંત જયંતિગીરીબાપુ સોમનાથ મહાદેવ મંદિર અમરોલી,,મહંત મહેશગીરી ચલથાણ,વોડઁ નં.2 ના કોપોઁરેટર ભાવનાબેન સોલંકી, દસનામ જ્ઞાતિ અગ્રણી ધનપુરીજી ,બાબુપુરીજી સહિત મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા પૂજ્ય સંતો અને રાજસ્વી અગ્રણી ઓએ દિપપ્રાગટય કરેલ તેમજ આ રકતદાન કેમ્પમાં 50 યુનિટ ઉપરાંત રક્ત એકત્રિત કરતા ડોનેટ
સુરતના અમરોલીમા સંતોના સાનિધ્યમાં રકતદાન કેમ્પનું આયોજન

Recent Comments