સુરતના વાંકાનેડા મા કેદારેશ્વર મંદિર થી સરથાણા રામેશ્વર મહાદેવ મંદિર સુધી 51 કાવડયાત્રાનુ ભવ્ય આયોજનસુરતના વાંકાનેડા મા કેદારેશ્વર મંદિર થી સરથાણા રામેશ્વર મહાદેવ મંદિર સુધી 51 કાવડયાત્રાનુ ભવ્ય આયોજન સુરત શહેર માં તા૨૯/૮/૨૧ રવિવારે સવારે ૭-૦૦ કલાકે સુરત જિલ્લા ચોર્યાસી તાલુકાના વાંકાનેડા ગામમા આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરે થી મહંત રાજુગીરીબાપુ ના માર્ગદર્શન નીચે 51 કાવડીયા ઓએ હર હર મહાદેવ ના નાદ સાથે પ્રસ્થાન કરી કાવડયાત્રા સુરત સરથાણા જગાતનાકા ખાતે તાપી કાઠે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે પહોચી રામેશ્વરદાદા નુ પુજન અર્ચન કરી મહંત ઇશ્વરગીરીબાપુ દ્વારા તમામ કાવડીયા તેમજ શિવભકતોને ફલાહાર થી સત્કાર કર્યો ૫૧ કાવડીયા ઓ દ્વારા પવિત્ર તાપી નદીનુ જળ ભરીને સાંજના ૫-૦૦ કલાકે કેદારેશ્વર મહાદેવ મંદિરે પધારતા મહંત રાજુગીરીબાપુ બ્રિજેશગીરી દ્વારા પવિત્ર તાપી નદીના જળથી શિવજી ને અભિષેક કરાવ્યો ૫૧ કાવડીયા તેમજ શિવભકતો સહિત 450 વ્યક્તિ ઓને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા વાંકાનેડા કેદારેશ્વર મહાદેવ મંદિર તરફ થી કરાયેલ અને સવા લાખબીલી પત્રો થી શિવઅનુષ્ઠાન કરાયું હતું
સુરતના વાંકાનેડામા કેદારેશ્વર મંદિરથી સરથાણા રામેશ્વર મહાદેવ મંદિર સુધી 51 કાવડયાત્રાનુ ભવ્ય આયોજન

Recent Comments