સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ એનાયત દિવ્યાંગ અન્વીમાં શારીરિક-માનસિક અક્ષમતા છતા યોગમાં નિપુણતા સુરત અને ગુજરાતનું રાષ્ટ્રીય ફલક પર ગૌરવ વધારતી સુરતની દિવ્યાંગ દીકરી અન્વી દિવ્યાંગ છતાં ઉચ્ચ મનોબળની ધની અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગી યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી છે: એક લાખની ધનરાશિ સાથે પુરસ્કાર એનાયત
સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ એનાયત

Recent Comments