અમરેલી જિલ્લાનાં અંદાજિત પ લાખ જેટલા લોકો વ્યવસાયઅર્થે સુરત સ્થાયી થયા હોય અને દરરોજ સેંકડોની સંખ્યામાં એસ.ટી. અને ખાનગી બસો સુરત આવન-જાવન કરતી હોય જિલ્લાની જનતા વર્ષોથી સુરત સાથે ટ્રેન વ્યવહાર શરૂ કરવાની માંગ કરતી હતી.
દરમિયાનમાં આજે સુરત ખાતે કેન્દ્રિય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશે સુરત-સાવરકુંડલા-મુહવા વચ્ચ્ે શરૂ થયેલ નવી ટ્રેનને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરતાં જિલ્લાની જનતામાં હરખનો માહોલ જોવા મળી રહૃાો છે.
Recent Comments