સુરત શહેર માં માનવ સેવા મંદિર ધોરણ પારડી (કામરેજ) ખાતે ૪૫૦ થી વધુ અતિ મનોદિવ્યાગ મહાપ્રભુજી ત્યજી દીધેલા નિરાધાર માટે શેડ બાંધકામ માટે બારડોલી સાંસદે માનવતાની મહેંક પ્રસરાવી બારડોલી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા સાંસદ ગ્રાન્ટ માથી રૂપિયા 1500000/ પંદર લાખ રૂપિયા ગ્રાંટ ફાળવવા બદલ ખુબ ખુબ આભાર વ્યકત કરતાં સંસ્થા સંચાલક જેરામભાઈ ભગત ભરતભાઈ માગુંકિયા ભરતભાઈ જસાણી વિઠ્ઠલભાઈ ગોળકીયા ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરીયા અરવિંદભાઈ કીકાણી દ્વારા રજુઆત ને સફળતા માનવ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓની આગ્રહ ભરી વિનંતી થી થોડા સમય પૂર્વે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા એ આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાત દ્વારા પ્રત્યેક્ષ માનવસેવા ટ્રસ્ટ ની પ્રવૃત્તિ નિહાળી હતી પ્રભાવિત થયા હતા એક રૂપિયા નું દાન સવા રૂપિયો કરી ને વાપરતા પારદર્શી પ્રમાણિક વહેવાર સ્વચ્છતા સહિત ની બાબતો થી સરાહના કરી હતી આજરોજ સાંસદ વસાવા એ સંસ્થા ના આશ્રિતો માટે પંદર લાખ ની ફાળવણી કરતા સર્વ ટ્રસ્ટી મંડળ દ્વારા સાંસદ પ્રત્યે આભાર વ્યક્ત કરાયો હતો
સુરત માનવસેવા ટ્રસ્ટ ના આશીર્વાદ માનવ મંદિર માં બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા એ પંદર લાખ ફળવતા ખુશી વ્યાપી હતી

Recent Comments