સુરત વરાછા સુદામા ચોક ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રી કપિલભાઈ જોશી ની નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી મૂળ દામનગર ના હાલ મુંબઈ સ્થિત સ્વંય ભાગવત પ્રખર શાસ્ત્રી બ્રહ્મલિન ષડદર્શનાચાર્ય નર્મદાશંકર ભાગવતાચાર્ય ના પૌત્રરત્ન શાસ્ત્રી કપિલભાઈ જોશી ના મધુર વચનો સાથે ગુરૂપૂજન અર્ચન દર્શન કરતા ભાવિકો એ વરાછા સુદામા ચોક કોમ્યુનિટી હોલ ખાતે શાસ્ત્રી કપિલભાઈ જોશી ની નિશ્રા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ ની ઉજવણી કરી હતી ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા કપિલભાઈ જોશી ના શ્રીમુખે વ્યાસ પૂર્ણિમા ના મહિમા સ્થિરપ્રજ્ઞ બની સત્સંગ શ્રવણ કર્યો હતો
સુરત વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રી કપિલભાઈ જોશીની નિશ્રામાં વ્યાસ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી

Recent Comments