ગુજરાત

સુરત સ્પોર્ટ ફાઉન્ડેશન સંસ્થા દ્રારા પુલવામા હુમલાના શહીદ વિર જવાનોને મેગા રક્તદાન યોજીને પુષ્પાજંલી અપાય

સુરત સ્પોર્ટ ફાઉન્ડેશન સંસ્થા દ્રારા પુલવામા હુમલાના શહીદ વિર જવાનોને મેગા રક્તદાન યોજીને શ્રધ્ધાંજલી આપવા મા આવી.સ્પોર્ટ ફાઉન્ડેશન સંસ્થા સુરત દ્વારા પુલવામા મા શહીદ થયેલા શહિદો ને ત્રીજી પુણ્યતિથિ નિમિતે “મેગા રક્તદાન કેમ્પ”નુ આયોજન કરીને રક્તાજલી દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપવા માટે સુરત વેડ રોડ,ડભોલી ચાર રસ્તા ,સ્વામિનારાયણ મંદિર ખાતે તા.૧૩/૨/૨૨ રવિવારે રક્તદાન કેમ્પ નુ આયોજન સવારે ૮-૦૦ થી સાજના ૬-૦૦ વાગ્યા સુધી રાખેલ જેમા ૪૦૦ બોટલ ઉપરાંત લોહી એકત્ર કરવામાં આવેલ તેમજ સૂરત શહેર ના વિવિધ મંદિરોના દસનામ સમાજના સંતો મહંતો તેમજ સામાજીક,રાજકીય આગેવાનો એ પણ હાજરી આપી યુવા કાયઁકરોનો જુસ્સો વધારેલ તેમજ રક્તદાન કરીને શહીદોને સાચાં અથઁ મા શ્રધાજલી અપઁણ કરેલ, સ્પોર્ટ ફાઉન્ડેશન ની સમગ્ર ટીમ ખડે પગે રહીને સમગ્ર આયોજન ને સફળતા પૂર્વક પાર પાડે,લોકોએ સંસ્થા ના યુવાનોની સેવાકીય પ્રવૃતિ ને બિરદાવેલ તેમજ અભિનંદન નો ધોધ વરસાવેલ 

Related Posts