અમરેલી

સેવા સંપ સંગઠન અને શિક્ષણ ના સદેશ સાથે. દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ સુરત ના ૨૮ માં સ્નેહ મિલન સમારોહ ની રંગારંગ ઉજવણી

દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ સુરત નો ૨૮ મો સ્નેહ મિલન સમારોહ કેશવ ફાર્મ વેડરોડ સુરત ખાતે રંગારંગ ઉજવણી સેવા સંપ સંગઠન અને શિક્ષણ નો સદેશ આપતા વડીલો ની ઉપસ્થિતિ મા ઉદારદિલ દાતાશ્રીઓ કેળવણી રત્ન વતન પ્રેમી ઓની પ્રેરક ઉપસ્થિતિ માં ભવ્ય ઉજવણી દામનગર -સુરત સમસ્ત લેઉવા પટેલ સમાજ ના પૂર્વ પ્રમુખ કરશનભાઈ નારોલા કરમશીભાઈ નારોલા પ્રમુખ બ્રિજેશભાઈ સ્વ હરીભાઈ પ્રાગજીભાઈ નારોલા પરિવાર ના પુત્રરત્નો પ્રવિણભાઈ.વિપુલભાઈ શામજીભાઈ નારોલા વલ્લભભાઈ પી નારોલા લાભુભાઈ હિરાભાઈ નારોલા વાલજીભાઈ પી નારોલા દિયાળભાઈ કાનજીભાઈ નારોલા ભાવનાબેન પ્રવિણભાઈ નારોલા વિલાસબેન ઘનશ્યામભાઈ નારોલા ધીરૂભાઈ મનજીભાઈ બોખા જયસુખભાઈ બોખા મગનભાઈ નારોલા ગોકુળભાઈ વાંકડીયા રમેશભાઈ વાંકડીયા  દામજીભાઈ વાવડીયા ડો. બ્રિજેશ નારોલા ધીરૂભાઈ નારોલા

વિઠ્ઠલભાઈ વાવડીયા લખમણભાઈ ધોળકીયા ભરતભાઈ બી વાવડીયા કાનજીભાઈ માવજીભાઈ વાવડીયા પરિવાર રામજીભાઈ મોહનભાઈ નારોલા ધીરૂભાઈ જીવરાજભાઈ ડભોયા નારણભાઈ રત્નાભાઈ નારોલા ધીરૂભાઈ જાડા ધીરૂભાઈ ભીમજીભાઈ નારોલા નારણભાઈ હરીભાઈ ભાતીયા હરેશભાઈ નાનજીભાઈ નારોલા મારૂતીનંદન રાઘવજીભાઈ જે બોખા હિંમતભાઈ કાનજીભાઈ નારોલા ભુપતભાઈ કરમશીભાઈ.હસમુખભાઈ ઈશ્વરભાઈ છગનભાઈ નારોલા કેતનભાઈ વાંકડીયા સ્વ.ફુલીબેન હિંમતભાઈ નારોલા ઈશ્વરભાઈ નારોલા કાળુભાઈ તજા વિનુભાઈ  ભાદાણી અશોકભાઈ  વાંકડીયા સ્વ. રતનબેન કાનજીભાઈ નારોલા તથા સ્વ. કાનજીભાઈ માવજીભાઈ નારોલા હ.કામા પરિવાર સ્વ. વલ્લભભાઈ  ગજેરા સ્વ. અમરતબેન કુરજીભાઈ નારોલા સહિત અસંખ્ય પરિવારો ની ઉદાર સખાબતો સાથે સ્નેહ મિલન માં મહારક્તદાન કેમ્પ નું  વિપુલ એન નારોલા આશિષ ડી નારોલા પરિવાર ના યુવાનો ના સંકલન થી બેનમૂન આયોજન કરાયું હતું

આમંત્રિત આમંત્રિત મહેમાન ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરિયા એ ૧૧૨ મી વખત રક્તદાન અને વિપુલ નારોલા એ ૩૯ મી વખત રક્તદાન કરી સમાજ સેવા માટે સમર્પણ ભાવના નું ઉત્તમ ઉદરણ પૂરું પડ્યું તે બદલ વિશિષ્ટ સન્માન કરાયું હતું સમસ્ત લેઉવા પટેલ સમાજ દામનગર -સુરત ના વિદ્યા અભ્યાસ કરતા તેજસ્વી તારલા ઓનું વિશિષ્ઠ પ્રોત્સાહન કરતું સન્માન કરાયું હતું જેમાં સ્કૂલ બેગ નોટબુક ના દાતા બ્રિજેશ નારોલા પેન્સિલ કમ્પાસ બોક્સ નિલેશભાઈ નારોલા ફૂટપટ્ટી  પરેશભાઈ નારોલા ફોટોગ્રાફી ના અલ્પેશભાઈ પાલડીયા બોલપેન ના સુરભીબેન નારોલા સહિત અસંખ્ય ઉદાર દિલ દાતા ઓના આર્થિક સહયોગ થી યોજાયેલ ૨૮ માં સ્નેહ મિલન માં રાષ્ટ્રીય અભિયાનો ની હિમાયત બેટી બચાવો વૃક્ષ બચાવો જળ બચાવો પક્ષી બચાવો વજળી બચાવો સ્વચ્છતા જળવો રક્તદાન કરો દેહ દાન ચક્ષુદાન મતદાન કરો ની શીખ આપતો સદેશ આપ્યો હતો સમસ્ત લેઉવા પટેલ સમાજ દામનગર ના સુરત ખાતે યોજાયેલ ૨૮ માં સ્નેહ મિલન માં હજારો ની મેદની વચ્ચે રિચ થિકર મનીષ વધાસિયા અને તુલસી લાલેયા ની માર્મિક ટકોર “સમજણ” ના સ્લોગન સાથે સમસ્ત લેઉવા પટેલ સમાજ દામનગર – સુરત નો ૨૮ મો સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો 

Related Posts