સૌરાષ્ટ - કચ્છ

સોમનાથના સાંનિધ્યમાં વલકમ નવરાત્રી ભવ્ય રી

તે યોજાય હતીતેમાં મર્યાદીત ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવેલ હતો વિજેતાઓને સોમનાથ દાદા ની પ્રસાદી તેમજ ભેટ આપી સન્માનીત કરાયા હતા ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ દ્વારા સોમનાથ સાગરદર્શન માં તા .૨૫ / ૯ / ૨૨ ના સાંજે ૭ વાગ્યે ભવ્ય રીતે વેલકમ નવરાત્રી ૨૦૨૨ ન આયોજન થયેલ હતું . આ કાર્યક્રમ માં સોમનાથ પ્રભાસપાટણ વરાવળ ના ખેલૈયાઓ ભાગ લેવા આવેલ આ કાર્યક્રમ માં ખેલૈયાઓને પ્રસાદી રૂપે ભેટ આપેલ હતી આ કાર્યક્રમ માં સામનાથ ટ્રસ્ટ ના અજય દબે , સરૂભા જાડેજા , જીતપરી ગૌસ્વામી , પ્રો.જે.એચ.બંધીયા , ભીખભાઈ અખીયા , જગમાલભાઈ વાળા ઉપસ્થિત રહેલ હતા તથા નિર્ણાયક તરીકે રીધ્ધી કાનાબાર , શ્યામ ગદા , મહીમા દાવડા ઉપસ્થિત રહેલ હતા .

આ દાંડીયા રાસ કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમ મા ગજરાત હેવી કેમીકલ્સ , ઈન્ડીયન રેયોન , ગજરાત સીધ્ધી સિમેન્ટ , મહીલા કોલેજ સમીરભાઈ મારૂ , દીલીપ જશાભાઈ બારડ , સાંસદ રાજેશ ચડાસમા , જગદીશભાઈ ફોફંડી , લખમભાઈ ભેસલા , સરમણભાઈ સોલંકી , હરદાસભાઈ સોલંકી , સનીલભાઈ મોહનાણી , અભય હીરાભાઈ જોટવા , કે.ની . થોમસ , ધનસખભાઈ પીઠડ , બાદલ હંબલ , નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ હતો . સમગ્ર કાર્યક્રમ નં સંદર સંચાલન નિશાંત રૂપી , કીરીટ વસંતે , પાર્થ જેઠવા કરેલ હતું .

Related Posts