સૌરાષ્ટ - કચ્છ

સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં વિદ્વાન શિવ અનુષ્ઠક જે વી ઘાનાણી ના વ્યાસાસને યોજાશે

સોમનાથ પ્રભાસ પાટણ ખાતે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ નો વિદ્વાન શિવ અનુષ્ઠક  શ્રી જે.વી.ધાનાણી સાહેબ (આસીસ્ટંટ ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર) ના વ્યાસાસને શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં ૨૩/૧૨/૨૩ થી શિવ મહાપુરણ કથા નો પ્રારંભ થશે તા.૨૯/૧૨/૨૩ ના રોજ પુર્ણાહુતી થશે નોન એસી ડોરમેટરી, અતિથિ ગૃહના મેદાનમાં, શ્રી સોમનાથ ટ્રસ્ટ, સોમનાથ, પ્રભાસ પાટણ.સંતો-મહંતો, મહા પુરુષોના આશિર્વાદ તથા દિવ્ય સત્સંગ કથા વાર્તાનો અનેરો લાભ ધર્મ લાભ ઘર બેઠા પણ અનેક ચેનલો ઉપર લાઈવ પ્રસારિત થનાર છે વિદ્વાન શિવ અનુષ્ઠક શ્રી જે વી ધાનાણી ના શ્રી મુખે શિવ મહાપુરણ નું શ્રવણ માટે ઉત્સુક શ્રધ્ધાળુ ભાવિકો માં અનેરો ઉત્સાહ 

Related Posts