દામનગર ચૌહાણ ઇલાબેન (ભારતીબેન)જગદીશભાઈ ઉવ ૫૨ નું તા.૦૩/૦૪/૨૩ ને મંગળવાર ના રોજ બોટદ ખાતે દેહાંવસાન થયેલ છે તેવો દામનગર નરેશભાઈ દામજીભાઈ ચાવડા થતા નિતેશભાઈ દામજીભાઈ ચાવડા ના મોટા બહેન થાય છે તે જ્યંતીભાઈ હિરજીભાઈ ચાવડા ભાવનગર ના ભત્રીજી તથા મનસુખભાઈ દુર્લભજીભાઈ ચાવડા ગારીયાધાર ના બહેન થાય છે સદગત ની સાદડી પ્રાર્થના સભા દામનગર ખાતે તા.૦૮/૦૪/૨૩ ને શનિવાર ના બોપર ના ૩-૦૦ થી ૬-૦૦ કલાક ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ અમારા નિવાસ સ્થાને રાખેલ છે
સોરઠીયા હિન્દૂ ધોબી અવસાન નોંધ

Recent Comments