અમરેલી

સૌના શિવ મંદિર ખાતે દર્શન અને પૂજા અર્ચના કરવા પૂ.સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી પધાર્યા

અમરેલી ના દેવભૂમિ દેવળીયા ગામના સૌના શિવ મંદિર ખાતે દર્શન અને પૂજા અર્ચના કરવા બ્ર.પૂ.પા.સદ્દગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના અનન્ય ચરણોપાસક સદ્દશિષ્યપૂ.સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી પધાર્યા હતા ખુબ જ ધન્યતા અનુભવી હતી ગામ ના નીલકંઠ મહાદેવ.રામજી મંદિર ખાતે દર્શન કરી ખુબ જ આનંદની લાગણી વ્યક્ત કરી હતી

Related Posts