સુરત મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ ના હાલ સુરત સ્થિત કીર્તિભાઈ પાલડીયા એ અ:નિ સ્વ દિવાળી.બા મોહનભાઈ પાલડીયા ની પુણ્યતિથિ ની અનોખી ઉજવણી કરતા પુત્રરત્ન જીવરાજભાઈ પાલડીયા એ સુરતના નાના મોટા આઠ જેટલા આશ્રમો સહિત જીવદયા સંસ્થા ઓમાં પરમાર્થ કરી માતૃશ્રી દિવાળીબા પુણ્યતિથિ એ અનોખી રીતે ઉજવી અનાથ બાળકો વુધ્ધો તેમજ રકતપિત થી પીડાતા તેમજ રોડ રસ્તે રખડતાં ભટકતાં બીનવારસી માનવ જાતિ ના દરેક આશ્રમ માં આશ્રિત મહા પ્રભુજી ઓને જીવરાજભાઈ મોહનભાઈ પાલડીયા તરફથી મહાપ્રસાદ ૧૧૦૦ જેટલાં નિરાધાર વુધ્ધો ૧૫૦૦ જેટલા મુકબધીર મુંગાબહેરા સહિત અબોલ જીવો રોડ પર અકસ્માત થયા હોય તેવા પરાધીન જીવો ગાય નંદિની ધાસચારો કુતરાને રોટલા બિલાડીને દૂધ ચકલી.ચણ કબૂતર.ને ચણ પોપટ .કાગડા મોર અસંખ્ય અબોલ જીવો અકસ્માતે ઘાયલ થયા હોય તેવાં દરેક જીવાત્મા ઓને દિવાળીબા ની પુણ્યતિથિ નિમીતે ભોજન પ્રસાદ થાળ જમાડી ઈશ્વર ને અર્પણ કર્યા નો સંતોષ વ્યક્ત કર્યો હતો પુત્રરત્ન જીવરાજભાઈ મોહનભાઈ પાલડીયા તેમજ પૌત્ર રત્ન કિર્તિભાઈ અને શશીભાઈ પરીવારે માનવતા નું વંદનીય કાર્ય કરી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર સમજી અનોખી પુણ્યતિથિ ઉજવી હતી
સ્વ દિવાળીબા પાલડીયા ની પુણ્યતિથિ એ શહેર ની એક ડઝન સંસ્થા ઓના પરમાર્થ કરી અનોખી ઉજવણી કરતા પુત્રરત્નો

Recent Comments