દામનગર ના મુરલીધર કોટન જીન ખાતે સ્વ: પુનાભાઈ લવજીભાઈ તળાવીયાના સ્મરણાર્થ એમબ્યુલન્સ લોકાર્પણ તથા અમરેલી જિલ્લા ભાજપ પરિવાર નો ભવ્ય સ્નેહ મિલન સમારોહ તા૧૪/૧૧/૨૦૨૧ રવિવાર ના રોજ કેબિનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી આર.સી. મકવાણા સાહેબ ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ સભ્ય નારણભાઈ કાછડીયા તથા શ્રી શેરનાથ બાપુ જૂનાગઢ, શ્રી મુક્તાનંદ બાપુ ચાપરડા, શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી સાળંગપુર, ભયલુબાપુ પાળીયાદ, કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી સાળંગપુર વાળા મુરલીધર કોટન જીન, ઢસા દામનગર રોડ, નારણગઢ પાસે અમરેલી જિલ્લા ના સૌ હોદેદારો, કાર્યકરો, શુભેચ્છકો તથા વિવિધ સમાજના આગેવાનશ્રીઓને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરતા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા એ અનુરોધ કર્યો છે
સ્વ પુનાભાઈ લવજીભાઈ તળાવીયા ના સ્મરણાર્થ એમબ્યુલન્સ લોકાર્પણ એવમ ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાશે

Recent Comments