ભાવનગર

હરિદ્વારમાં શ્રી ભગીરથભાઈ શાસ્ત્રીજીના વ્યાસાસને યોજાશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ

ગંગાજીના સાનિધ્યમાં હરિદ્વારમાં વરતેજવાળા શ્રી ભગીરથભાઈ શાસ્ત્રીજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ આયોજન થઈ રહ્યું છે. આગામી કારતક માસમાં તા.૧૭-૧૧-૨૦૨૩થી તા.૨૩-૧૧-૨૦૨૩ દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહ સાથે આયોજન થઈ રહ્યું છે. કથા સપ્તાહ સાથે તીર્થ દર્શન લાભ પણ ભાવિકો લેશે જેમાં જોડાવા માટે સંપર્ક (૯૨૬૫૪ ૮૩૨૩૭) કરવા જણાવાયું છે.

Related Posts