રાજ્યના પંચાયત વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં દિવ્યાંગો માટે રાજ્ય સરકાર દ્વારા સૌથી મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગોને રાજ્ય સરકાર પંચાયત સેવા વર્ગ-૩ ની ભરતીમાં ૪% અનામત આપશે. જેમાં સીધી ભરતીથી નિમણૂંક કરીને ભરાતી જગ્યાઓમાં આ અનામતનો લાભ મળશે. આ અંગે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. હવે, દિવ્યાંગોની વહારે આવી રાજ્ય સરકાર
હવે, દિવ્યાંગોની વહારે આવી રાજ્ય સરકાર : વર્ગ-૩ની ભરતીમાં ૪ ટકા અનામત

Recent Comments