આથી માર્કેટયાર્ડ અમરેલીમાં પોતાની ખેત જણસ વેચવા આવતા દરેક ખેડૂતભાઈઓને,
જણાવવાનું કે હાલની કોરોના મહામારીનાં વધતા જતા સંક્નમણને ને ધ્યાનમાં રાખી હાલમાં અનાજ,
કઠોળની સિઝન મોટા પ્રમાણમાં શરૂ હોય ખેડૂતો અને વેપારીઓ મોટી સંખ્યામાં યાર્ડમાં આવતા હોય
કોરોનાં સંક્રમણ ઝડપની ફેલાય શકે તેમ હોય, વેપારીભાઈઓ, કમિશન એજન્ટભાઈઓની આવેલ
માંગણીને ધ્યાને લઈ તા.ર૦/૦૪/ર૦ર૧ ને મંગળવાર થી તા.ર૪/૦૪/ર૦ર૧ ને શનિવાર સુધી
માર્કેટયાર્ડનું સઘળુ કામકાજ બંધ રાખવા નર્ણયિ કરવામાં આવેલ છે. ત્યારબાદ પરિસ્થિતિની સમીક્ષા
કરી યોગ્ય નર્ણયિ કરી માર્કેટયાર્ડ અમરેલીનું કામકાજ શરૂ કરવા નર્ણયિ કરવામાં આવશે. જેની દરેક
સબંધકર્તાઓએ નોંધ લેવા. માર્કેટયાર્ડ અમરેલીનાં સેક્રેટરીશ્રીએ એક અખબારયાદીમાં જણાવેલ છે.
હાલની કોરોના મહામારીના વધતા સંક્નમણને ધ્યાને લઈ ર૪/૦૪/ર૧ સુધી માર્કેટયાર્ડ અમરેલીનુ કામકાજ બંધ કરાયુ …..

Recent Comments