હીન્દુ સંગઠન સાવરકુંડલા દ્વારા મોરબીમાં ઝૂલતો પુલ તુટતા સર્જાયેલ દર્દનાક દુર્ઘટનાનો ભોગ બનેલ તમામ મૃતકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા શ્રદ્ધાંજલિ તેમજ કેન્ડલ-માર્ચ કાર્યક્રમ યોજાયો હતો.સાવરકુંડલા શહેર ના નાગરિકો ઉપસ્થિત રહી, ઇશ્વર દુર્ઘટના નાં તમામ મૃતકોની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
હીન્દુ સંગઠન સાવરકુંડલા દ્વારા મોરબી દુર્ઘટનામાં ભોગ બનેલ તમામ મૃતકો માટે કેન્ડલ-માર્ચ કાર્યક્રમ યોજાયો

Recent Comments