અમરેલી

હીરાણા કાળુભાર નદી કાંઠે બિરાજતા ખોડિયાર માતાજી મંદિર ખાતે ચૌહાણ પરિવાર નવરંગ માંડવા માં અગ્રણી ઓની ઉપસ્થિતિ

લાઠી તાલુકા ના ચાવંડ હીરાણા ગામ કાળુભાર નદીના કાંઠે બિરાજતા શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત શ્રી ખોડીયાર માતાજી ના નવરંગ માંડવા પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય આરોગ્ય સમિતિ ચેરમેન ચાંવડ જીતુભાઈ ડેર જિલ્લા પંચાયત મતિરાળા સદસ્ય ભરતભાઈ સુતરીયા જિલ્લા પંચાયત આંબરડી સદસ્ય જનકભાઈ તળાવીયા લાઠી નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ પાડા લાઠી તાલુકા પંચાયતના સદસ્ય રાકેશભાઈ સોરઠીયા અશોકભાઈ સહિત અસંખ્ય અગ્રણી ઓએ ધાર્મિક શુભ પ્રસંગે હાજરી આપી હતી

Related Posts