રાષ્ટ્રીય

૨૦૨૩ વર્ષ માટે સુધારેલ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર

જાે તમારા આવકવેરા રિટર્નમાં કોઈ વિસંગતતા હોય અને તમારે તમારું ઇીદૃૈજીઙ્ઘ ૈં્‌ઇ ફાઈલ કવાણી જરૂર ઉભી થઈ હોય તો ૩૧ ડિસેમ્બરની તારીખ તમારા માટે મહત્વપૂર્ણ છે. આ મૂલ્યાંકન વર્ષ માટે સુધારેલ ૈં્‌ઇ ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ છે. જેમણે હવે તેમની સુધારેલી ૈં્‌ઇ ફાઇલ કરવાનું છે તેમણે આ કામગીરી નિપટાવવી લેવી જાેઈએ.. આવકવેરા વિભાગ આવા કરદાતાઓને ૈં્‌ઇ સુધારવા માટે મેસેજ પણ મોકલી રહ્યું છે.

વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે ઉચ્ચ મૂલ્યના વ્યવહારો કરનારા મોટાભાગના લોકોને સંશોધિત ૈં્‌ઇ ફાઈલ કરવાનો મેસેજ મળી રહ્યો છે. કરદાતાઓ છૈંજી ફોર્મને ફરીથી ચેક કરીને જવાબ આપી શકે છે. ૩૧ ડિસેમ્બર પછી આવકવેરા રિટર્નમાં સુધારો કરવામાં આવશે નહીં.. જાે તમે ૈં્‌ઇ ભરવામાં ભૂલ કરી છે તો તમારે ઇીદૃૈજીઙ્ઘ ૈં્‌ઇ ફાઇલ કરવું પડશે. તમારે આ ૈં્‌ઇ આવકવેરા કાયદાની કલમ ૧૩૯(૫) હેઠળ ફાઇલ કરવું પડશે.. ભૂલ ઉપરાં, એક કારણ એ પણ છે કે ધારો કે તમે જુલાઈ પહેલા ૈં્‌ઇ ફાઈલ કર્યું હતું પરંતુ આ મૂલ્યાંકન વર્ષ માટે તમારા ગણતરી કરેલ ટેક્સમાં ફેરફાર થયો છે અથવા ્‌ડ્ઢજી વગેરે એડજસ્ટ કરવામાં આવ્યા છે જેના કારણે તમારું છૈંજી એટલે કે વાર્ષિક ફેરફાર થયો છે.

માહિતીની સ્ટેટ્‌સમાં દેખાશે. આ કારણે તમારે ઇીદૃૈજીઙ્ઘ ૈં્‌ઇ પણ ભરવું પડી શકે છે.. સંશોધિત ૈં્‌ઇ ફાઇલ કરવા પર આવકવેરા વિભાગ દ્વારા કોઈ ચાર્જ અથવા દંડ લાદવામાં આવતો નથી. જાે કે, જાે તમે તમારી આવકમાં કોઈ ફેરફાર કરો છો અને સુધારેલી ૈં્‌ઇ ફાઇલ કરતી વખતે વધારાની આવક બતાવો છો, તો તમારે તેના પર વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. આવા કિસ્સામાં, તમારી પાસેથી દંડ અને બાકી રકમ પર વ્યાજ પણ વસૂલવામાં આવી શકે છે.. મૂલ્યાંકન વર્ષ માટે ૈં્‌ઇ ફાઇલ કર્યા પછી, તમે સુધારેલી ૈં્‌ઇ ફાઇલ કરવાની છેલ્લી તારીખ એટલે કે ૩૧મી ડિસેમ્બર પહેલાં તમે ઇચ્છો તેટલી વખત સુધારેલ ૈં્‌ઇ ફાઇલ કરી શકો છો. જાે કે, તમારે તેને વારંવાર સુધારવાનું ટાળવું જાેઈએ કારણ કે આ તમને તપાસ હેઠળ મૂકી શકે છે. આવી સ્થિતિમાં હાલમાં તમારી પાસે તમારું રિટર્ન અપડેટ કરવા અને રિવાઇઝ્‌ડ ૈં્‌ઇ ફાઇલ કરવાની ૩૧મી ડિસેમ્બર સુધી તક છે.

Related Posts