અમરેલી

ચિત્તલમાં ૧૧૩ મો નેત્ર નિદાન અને આર્યુવેદિક નિદાન કેમ્પ યોજાઇ ગયો  દાતા પરિવાર દ્વારા ૩૫ મહાનુભવોનું સન્માન

અમરેલી,ચિતલ માં સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ૧૧૩મો નેત્રનિદાન કેમ્પ અને આયુર્વેદ  

સારવાર અને નિદાન કેમ્પ  ચિંતલ ના વતની હાલ અમેરીકા સ્થિત ભુતપુર્વ તબીબ કે.રાજેશભાઈ પટેલ અને ડો ઉશાબેન પટેલ ના સહયોગથી  અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલીયા ની અધ્યક્ષતા માં અને ઉદઘાટન અવધ્  ટાઈમ્સ ના સહતંત્રી વિજય ચૌહાણે કર્યુ હતુ આ તકે મુખ્ય મહેમાન સુખદેવસિંહ સરવૈયા દિનેશભાઈ ભુવા ડો પી.પી.પંચાલ ડો.એસ આર દવે  વિજયભાઈ દવે જે.બી દેસાઇ ની ની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સેવા પ્રસંગે દાતા પરિવાર દ્વારા  નાડોદા મનસુખમાઈ,ચાવડા કનુભાઈ ભારમલ અબ્બાસભાઈ શંભુભાઈ શેલડીયા જીવરાજભાઈ મજીઠીયા, મગનલાલ, દવે કૌશીકભાઈ દવે સ્વ રવજીભાઈ  પરમાર રાજુભાઈ ડો.વસાણી યોગેશભાઈ અરજણભાઈ દેસાઈ, ડો.હરીભાઈભાબરીયા ડો. ગોરધન ભાઈ દેસાઈ જેન્તીભાઈ દેસાઈ, ચોવટીયા ઝવેરભાઈ, કાનાણી રણછોડભાઈ, નરેન્દ્રભાઈ પડ્યા , કલાબેન પંડયા, ડો નીશીત વેલાણી ડો.વીભાબેન જોષી, ધર્મેન્દ્ર ભાઈ દીગીશાબેન ગોહીલ જીતુભાઈ અને વિપુલભાઈ  સહિત ૩૫  વિશિષ્ટ મહાનુભવોનું નું સન્માન કરાયુ હતુ.આ કેમ્પમાં ૧૬૦ દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ૫૯ દર્દીઓને રાજકોટ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ આ કેમ્પ મા ડો. યોગેશ ભાઈ  વાસણી અને કીર્તિ ભાઇ બોરીસાગરે સેવા આપેલ કાર્યક્રમ  નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને સ્વાગત પ્રવચન બિપીનભાઈ દવે કરેલ આ શિબિરને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મેસિયા બિપીનભાઈ દવે ઉકાભાઈ  દેસાઈ  સુરેશભાઈ ડોડીયા સવજીભાઈ વાઘેલા રામજીભાઈ અસલાલીયા બકુલભાઈ ભીમાણી ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા જીતુભાઈ વાઘેલા રમેશભાઈ સોરઠીયા વિપુલભાઈ લીમ્બાચીયા સંજયભાઈ લીંબાસીયા વગેરે જહેમત ઉઠાવી હતી

Related Posts