રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ અને ઉત્તમ સુવિધા માટે સરકાર દ્વારા વતન પ્રેમની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દ્વારા વતન પ્રેમીઓને માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક આપવામાં જનહિત વિકાસ કાર્યોમાં જન ભાગીદારીનું સૌથી મોટા અભિયાન શરૂ કર્યું છે. જેમા મહેસાણા જિલ્લા વિકાસ
Month: July 2021
ગળતેશ્વર તાલુકાના છિંકારીયા ગામે ઘરમાં પાણી પડવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં દિયર દ્વારા હત્યાના ઈરાદે ક્રૂરતાપૂર્વક પોતાના ભાભીને કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. આ બાબતે સેવાલિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.જે મામલે આરોપી વિરુદ્ધ નડિયાદ કોર્ટમાં કેસ
શહેરના પૂર્વ વિસ્તારમાં એક બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. એક સગીરા ઘરે એકલી હતી ત્યારે ઘર પાસે રહેતો એક શખસ ઘરમાં ઘુસી ગયો હતો. સગીરા ને અડપલા કરી ચુંબન કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેવામાં જ અચાનક સગીરાની માતા આવી જતા બીકના માર્યે આ શખસ પલંગ નીચે છુપાઈ ગયો હતો. બીજીતરફ ગભરાયેલી સગીરા
વડોદરા પાસેના ગામમાં પરીણિત યુવતી મકાનના ધાબા પર કપડાં સૂકવતી હતી ત્યારે કૌટુંબિક ભત્રીજાએ પરાણે શરીર સુખ માણ્યું હતું. યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ યુવતીની દેરાણી આવી જતાં યુવક નગ્નાવસ્થામાં જ ભાગી ગયો હતો. આ યુવકે પરીણિત યુવતી સાથે આ રીતે પહેલાં પણ ચાર વાર પરાણે શરીર સુખ
સુરેન્દ્રનગરમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વર્ષે પણ યોજાશે નહીં. વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો બીજા વર્ષે પણ બંધ રહેશે. મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારીને પગલે લોકડાઉન જેવી સ્થિતિમાં મેળા તેમજ ધાર્મિક જમાવળાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ આ વખતે પણ કોરોનાની ત્રીજી લહેરની
રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણી ઉદ્યાન અને સુરતના ડૉ.શ્યામા
ગાંધીનગરના કલોલ તાલુકાના શેરીસા ગામે ખુલ્લા ખેતરમાં બાંધેલા વિશાળ મંડપ નીચે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડો પાડી ૫૩ નંગ કેરબા ભરીને દેશી દારૂ, ૨ હજાર લીટર વોશ, ૧૧ વાહનો, ૧૧ મોબાઇલ રોકડ રકમ તેમજ દેશી દારૂ ગાળવાનાં સાધનો મળીને કુલ રૂ. ૩.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી
રાજકોટમાં હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવમાં પિતાએ લગ્નમાં જતા પુત્રને સાથે લઈ જવાનું કહેતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એમાં બોથડ પદાર્થ મારી પુત્રએ પિતાની હત્યા નિપજાવી હતી. હાલ યુનિવર્સિટી પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે ત્રણ દિવસ પહેલા વેક્સીનનો ડોઝ લીધો હતો. એ પછી તેઓ ગુરુવારે અને શુક્રવારે સંસદમાં આવ્યા નહોતા.જાેકે રાહુલ ગાંધીએ કઈ વેક્સીન મુકાવી છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી.આ પહેલા ભાજપ રાહુલ ગાંધી દ્વારા વેક્સીન
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શનિવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની વિગતો મળી છે. પોલીસના જણાવ્યા મુજબ ઠાર કરાયેલા આતંકવાદીઓ પૈકી એક પુલવામાં હુમલામાં સામે જૈશનો ટોચનો આતંકવાદી પણ સામેલ છે. ચોક્કસ બાતમીને આધારે પોલીસ અને
Recent Comments