. જેન્સગ એન્ડધ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડે.શન-મુંબઈ દ્વારા કોરોના મહામારીમાં સમગ્ર ભારતમાં કરોડોની સહાય થઈ ચુકી છે. કોરોના મહામારીમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ રત્ન કલાકાર,મેનેજર,દલાલ વિ.નું મૃત્યુર થયું હોય તેવા કિસ્સાનમાં રૂા.રપ-રપ હજારની સહાય આપી આધાર બન્યાો. નેશનલ રિલીફ ફાઉન્ડેમશનના
Month: July 2021
મુંબઈથી પધારેલા લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડ, રમેશભાઈ બાબરીયા, કિશોરભાઈ ધાખડા, હિંમતભાઈ સોલંકી તેમજ હરેશભાઈ ધાખડાએ નવનિયુકત કલેકટર ગૌરાંગ મકવાણાની રૂબરૂ મુલાકાત લઈ અને રાજુલા, જાફરાબાદ તેમજ સમગ્ર અમરેલી જિલ્લામાં અનુ. જાતિના આગેવાનોને કબ્જા, હકક, ભોગવટાને કાયમી હુકમ કરાવવા અને
બહેન એક માણસ મારી પાછળ આવે છે અને હું ગાડી પાર્ક કરી નોકરીમાં જાવ ત્યાં ગાડીમાં ચિઠ્ઠી મૂકી જાય છે, મેં મારી રીતે તેને બહુ સમજાવ્યો પણ એ માણસ સમજવા ત્યાર નથી. તમે કંઇક મદદ કરો અને સમજવો. અમરેલીમાં મહિલાને કોઈ અજાણ્યો પુરુષ મોબાઈલ નંબર મૂકી જાય છે અને આ બહેન પોતાની રીતે સમજાવતા છતાં […]
હરીધામ-સોખડા ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરી પૂ. હરીપ્રસાદ સ્વામીજીનાં પાર્થિવદેશનાં અંતિમ દર્શને વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને કોંગી નેતા હાર્દિક પટેલ પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સંતોનાં આશિર્વાદ લીધા હતા.
અમરેલી રઘુવંશી સમાજના ચિ. દીપ દીપકભાઈ સવાણીએ ગુગલમાં બેંગલોર સોફટવેર એન્જીનીયર તરીકે જોબ મેળવેલ છે. દીપ સવાણીએ આ અગાઉ ફલીપકાર્ડ બેંગલોર અને એ અગાઉ સ્પીંકલર ગુડગાવમાં જોબ કરેલ હતી. આમ છેલ્લા બે વર્ષમાં ત્રણ જોબ મેળવેલ છે. ગુગલમાં જોબ મેળવી ચિ. દીપે સમગ્ર રઘુવંશી સમાજનું અને અમરેલીનું ગૌરવ
પૂજ્ય સંતશ્રી ગુરૂહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દુ:ખદ નિધન પર ભાવનગરના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રીમતિ ડો.ભારતીબેન ધીરૂભાઇ શિયાળ દ્વારા શોક વ્યક્ત કર્યો.
લાઠી શહેર માં સર્કિટ હાઉસ ખાતે લાઠી તાલુકા કોંગ્રેસ ની મીટીંગ મળી હતી લાઠી તાલુકા ભર ના સંગઠન ના હોદેદારો ની ઉપસ્થિતિ માં અગ્રણી ઓનું મનનીય માર્ગદર્શન લાઠી તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તરો માંથી સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ
Recent Comments