ગુજરાત

ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા આયોજીત સંસ્કાર વિધિ માં ૨૧ શ ભાગ્યશાળી પરિવારો એ લાભ મેળવ્યો

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા પૂજ્ય  

ગુરૂદેવ રચિત હિન્દુ ૧૬ સંસ્કારો માના ૨૧ પરિવારો માં સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભ ધાન સંસ્કાર ૧૧, તેજસ્વી છાત્ર નાં વિદ્યારંભ ૧ નામકરણ જન્મ દિવસ નવજાત શિશુ ઓનાં અનનપ્રાશન ૬  મુંડન ૨, ગુરૂ દીક્ષા,ઉપનયન(ઉપવેશન)૧, કર્ણવેધ કુલમળી ૨૧ પરિવારો માં ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સંસ્કાર વિધિ તારીખ ૦૪/૦૫/૨૫ રોજ ધર્મ સભર વાતાવરણ માં વૈદિક મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે સંપન્ન થયો હતો ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ, પ્રજ્ઞા હોલ, ભાતવાડી, મીની બઝાર, વરાછારોડ, સુરત.યોજાયો હતો સંસ્કાર વિધિ માં સદભાગ્યશાળી પરિવારો ને શાંતિકુંજ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા અને પૂજ્ય માતા ભગવતી દેવી રચિત પ્રજ્ઞા સાહિત્ય ઊર્જા સ્ત્રોત્ર સમાં પુસ્તકો ની અનુપમ ભેટ અર્પણ કરાય હતી 

Related Posts