અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts ભારત બંધઃ અમરેલીમાં ધાનાણીની પીઆઈને ચેતવણી જુઓ ચૌધરી સાહેબ હાથ ના અડાડતા,…તો હું તમારી સામે ફરિયાદ કરીશ અમરેલી જિલ્લામાં તા.૨૨ જુલાઈ સુધી સભા-સરઘસબંધી અમરેલીમાં પોલીસ જૂગારીઓને પકડીને આવતા રસ્તામાં અકસ્માત નડ્યો
Recent Comments