અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts અમરેલી ની ડો કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા પ્રેયર ફોર પીસ દ્વારા મહામારી માં વિશ્વભર ના ૧૮ લાખ મૃતકો શાસ્ત્રોક્ત વિધિ થી શ્રધાંજલિ અપાય ” દિલ થી કરેલી પ્રાર્થના માં અપાર શક્તિ હોય છે” રાજય સરકારના અત્યારસુધીના સૌથી મોટા બજેટ (વષૅ : ર૦રર–ર૩) ને આવકારતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ
Recent Comments