અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts દામનગર પોલીસ અને ગૌસેવકો ની સતર્કતા એ કતલખાને જતા જીવો બચાવી જીવદયા નંદી શાળા માં આશરો આપ્યો દામનગર સૈકા જુના નિર્દોષ મનોરંજન કરતા પુરબીયા શેરી ગરબી મંડળ નો નવરાત્રી મહોત્સવ યજ્ઞ સાથે સંપન્ન અતિથિ દેવો ભવ ના સૂત્ર નો રેલવે તંત્ર દ્વારા ઉલ્લાળિયો. રેલવે સલાહકાર સમિતિ ઓ ક્યાં ? દામનગર રેલવે સ્ટેશને પ્રવાસી ને ભારે હાલાકી રસ્તા ઓ કે બેચવા કે ઉભા રહેવા ની સુવિધા નો અભાવ
Recent Comments