ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે દ્રષ્ટિ ચકાસણી કેમ્પ યોજાયો

ભાવનગર  શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત  સુધાબહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગ થી તા૨૧  ફેબ્રુઆરીનાં રોજ શિશુ વિહાર ખાતે દ્રષ્ટિ ચકાસણી શિબિર યોજાય. તેમાં શ્રી હિરેનભાઈ જાંજલ દ્વારા ૨૯  ભાઇઓ -બહેનો ને ચશ્માનાં નંબર તપાસીને નજીક નાં ચશ્મા આપવામા આવેલ.આ કાર્યક્રમનું સંકલન મીનાબહેન મકવાણાએ કર્યું હતુ.

Related Posts