અમરેલીના સહકારી શિરોમણી અને માર્કેટયાર્ડના ચેરમેન મોહનભાઈ નાકરાણીનું નિધન થતા વિપક્ષીનેતા પરેશ ધાનાણી ચિતલ ખાતે દોડી ગયા હતા અને સ્વ. મોહનભાઈ નાકરાણીને શ્રઘ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારજનોને આશ્વાસન આપેલ.
આ તકે વિપક્ષીનેતાએ જણાવેલ કે મોહનભાઈ નાકરાણીના નિધનથી સહકારી જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને જાહેર જીવનમાં અનેક વખત તેઓ માર્ગદર્શન માટે મોહનભાઈ નાકરાણીનું માર્ગદર્શન મેળવતા હોવાનું જણાવ્યું હતું.



















Recent Comments